શ્રાવણ વદ આઠમનો દિવસ કૃષ્ણજન્મોત્સવ તરીકે ઉજવાય છે. અડાબીડ ધોર અંધકારમાં જાણે મહાસુર્ય ઉગી નીકળે અને અંધકાર દૂર થઈ જાય તેમ
પાંચ હજાર વર્ષ પૂર્વે શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. શ્રી કૃષ્ણનું જીવન ઉદેશસભર હતું. તેમણે માનવ અવતાર લઈ પૃથ્વી પર અવતરણ કરેલું. માનવ અવતાર તરીકેનું તેમનું જીવન, સુખ દુ;ખ અને મુસીબતોમાં આપણે કઈ રીતે જીવવું તેની પ્રેરણા આપે છે.
એક દિવસ યશોદા માખણ બનાવી રહ્યા હતા. અચાનક એ સમયે બલરામ અને શ્યામ (શ્રી કૃષ્ણના અનેક નામમાંથી એક નામ) ત્યાં આવી પહોંચ્યા શ્રી કૃષ્ણએ યશોદાનો ચોટલો પકડી તેમને પોતાના તરફ ખેંચ્યા.
શ્રી કૃષ્ણ દ્વારકાધીશ કઈ રીતે બન્યા તે હકીકત જાણવા જેવી છે. કંસના સસરા જરાસંઘે મથુરા પર ૧૭ હુમલા કર્યા. શ્રી કૃષ્ણની આગેવાની હેઠળ મથુરાવાસીઓએ આ દરેક આક્રમણનો અડગ રહીને સામનો કર્યો.
કંસ પોતાની બહેન દેવકીને ખુબ ચાહતો, દેવકીના લગ્ન સમયે વિદાય વેળા તેણે એક આકાશવાણી સાંભળેલી – ‘‘દેવકીનો આઠમો પુત્ર પોતાનો (કંસનો) વઘ કરશે.‘‘ આ દેવ વાણી સાંભળ્યા બાદ કંસ ભયભીત થઈ ગયો
શ્રી કૃષ્ણના વૈભવી વ્યક્તિત્વનો પરચો જરાસંઘ અને કંસને મળી ગયો હતો. લોકપ્રિય એવા કૃષ્ણને નાથવા હવે તેમની પાસે માત્ર બે જ રસ્તા હતા.
૧) ગોકુળ પર આક્રમણ કરવું અને
ર) શ્રી કૃષ્ણને મથુરા બોલાવી ખાસ પહેલવાનો સાથે કુસ્તી લડાવવી હરાવવા.
ગોકુળ મથુરા નજીક આવેલું એક નાનું ગામ છે. ત્યાંના રહેવાસીઓ સીધા અને સરળ છે. તેમનો મુખ્ય વ્યવસાય પશુ પાલન અને ખેતી છે. નંદ તેમના મુખી હતાં. નંદના સાલસ અને પ્રેમાળ સ્વભાવને કારણે ગોકુળવાસીઓ તેમને દેવની જેમ પૂજતા.
ઉગ્રસેનના પુન; રાજગાદી પર બેઠા પછી શ્રી કૃષ્ણને સાંદિપની ઋષિના આશ્રમ પર મોકલવાનું નક્કી કર્યું. વર્તમાન હોસ્ટેલ કે બોર્ડિંગ
નંદ ધેર આંનદભયો..જય કનૈયાલાલકી.. કુષ્ણ જન્મોત્સવ
શ્રાવણ વદ આઠમનો દિવસ કૃષ્ણજન્મોત્સવ તરીકે ઉજવાય છે. અડાબીડ ધોર અંધકારમાં જાણે મહાસુર્ય ઉગી નીકળે અને અંધકાર દૂર થઈ જાય તેમ વધુ....»