જ્યારે કૂવામાં પાણી ન હોય ત્યારે પાણીની કિંમત સમજાય છે. પ્રખ્યાત એન્થ્રોપોલોજીસ્ટ લોશન એઝલીના આ શબ્દો છે. વધુમાં તે જણાવે છે કે, દુનિયાનો સર્વશ્રેષ્ઠ જાદુ પાણી છે.
આ વેકેશનમાં તો મારે ઉપવાસ કરીને વજન ઊતારવું છે. કોલેજ ખૂલશે ત્યારે તમે મને જોશો તો ઓળખી નહીં શકો તેવી સુડોળ હું બની જઈશ.
આપણી સંસ્કૃતિના કેટલાક પ્રતીકો છે. જેમાં તે એક પ્રતીકછે. ‘દીપ’. દીપ એ અંધકારને આંબીને પ્રકાશ તરફ લઈ જનાર છે. જીવનને નકારાત્મક વલણ-માંથી હકારાત્મક તરફ લઈ જનાર છે.
હું માનું છું કે પ્રાર્થના ધર્મનો ખુદ આત્મા ને સાર છે. અને કોઈ માણસ ધર્મ વગર જીવી શકતો નથી
નર્મદા : મધ્ય પ્રદેશના મૈકલ પર્વતમાળાનાઅમરકંટક (1066 મીટર) માંથી નીકળી ભરૂચથી 24 કિ.મી. દૂર ખંભાતના અખાતને મળે છે.
વસ્તુપાળ અને તેજપાળ બે ભાઇઓ હતા. તેઓ જૈન પોરવાળ જાતિના વાણિયા હતા. તેમના પિતા અશ્ર્વરાજ પાટણના રાજય મંત્રી હતા.
દહીં ખાઓ અને કોલેસ્ટરોલ ઘટાડો
આયુર્વેદનાં પ્રાચીન ગ્રંથોમાં દહીંનાં ગુણકર્મોનું ઘણું વિસતૃત નિરૂપણ થયેલું છે.દહીંનો દૈનિક આહારમાં નિયમિત ઉપયોગ કરવાથી રકતમાં વધુ....»