જાણો ધરાબેનની હેલ્પફૂલ હિંટ્સ
*પ્લાસ્ટિકની ચીજો ગંદી થઈ જાય તો એને કેરોસીનથી સાફ કરવાથી એ નવા જેવી જ થઈ જશે.
*પાલકનું
એક પંખી દર વર્ષે ખેતરમાં માળો બાંધતું.ખેતરમાં છોડ થોડા ઊગી ગયા હોય ત્યારે તેની વચ્ચે તે માળો બાંધે. તેમાં ઈડાં મૂકે.સમય જતાં ખેતરમાં પાક લણવાનો
જે ગમે જગત ગુરુ દેવ જગદીશને,
તે તણો ખરખરો ફોક કરવો;
આપણો ચિંતવ્યો અર્થ કંઇ નવ સરે,
ઊગરે એક ઉદ્વેગ ધરવો … જે ગમે જગત
હું
તદ્દન સાદા ને પવિત્ર જીવન દ્વારા સીતા અને સાવિત્રીના સીતવંશની સુભાગી વેલી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર એક તપસ્વીનીએ ઈ. ૧૯૪૪ની ૨૨મી
નાળિયેર તેમજ તેનું પાણી બંને ખુબ જ ગુણકારી છે. તેમજ ઔષધિના રૂપે પણ તેને ઘરેલુ ઉપયોગમાં લઈ શકાય છે. નાળિયેર નું પાણી દૂધની જેમ
ગાંધીજીને ખોરાકના પ્રયોગો કરવાનો નાનપણથી શોખ હતો. તેમણે પોતાના જીવનમાં તેવા પાર વિનાના પ્રયોગો કર્યા હતા, અને તે તેમણે પોતાની જાત ઉપર અજમાવ્યા હતા અને તેમ કરતાં અનેક વાર જીવનું જોખમ વહોર્યું હતું.
સદીઓ પહેલા વૃક્ષો વાવવા માટેના ફળો કેવા મળે છે તેનો ઉલ્લેખ ઉપરોક્ત શ્લોમોમાં છે. કઈ દિશામાં વડનું વૃક્ષ હોય તો મનની અપેક્ષાઓ પૂર્ણ થાય છે. દક્ષિણ દિશામાં ઉમરા અને પશ્ચિમ દિશામાં પીપળાનું વૃક્ષ શુભદાયી નીવડે છે.
આજના સમયમાં હ્રદય રોગ એક ચિરપરિચિત અને ખતરનાક રોગ બની ચુક્યો છે. જો કે આહાર અને જીવનશૈલીમાં પરીવર્તન આણીને તેનાથી બચી શકાય છે. ભોજનમાં ઘણી
નીચે આપેલી ફળોની યાદીમાંથી તમને ખૂબ ભાવતું ફળ પસંદ કરો. તમને ખૂબ ગમતું ફળ તમારા વ્યક્તિત્વના આંતરિક અને બાહ્ય રૂપને પ્રગટ કરે છે.
આંખ ઉપર કામનો વધુ પડતો બોજો ન આવે તેમ સંભાળો.ભારે પ્રકાશ કે પૂરતા પ્રકાશ વિના વાંચશો નહીં.રાતના ઉજાગરા, ચાલુ ગાડીએ વાંચવાની ટેવ, ધુમાડિયું
જાણો ધરાબેનની હેલ્પફૂલ હિંટ્સ
જાણો ધરાબેનની હેલ્પફૂલ હિંટ્સ
*પ્લાસ્ટિકની ચીજો ગંદી થઈ જાય તો એને કેરોસીનથી સાફ કરવાથી એ નવા જેવી જ થઈ જશે.
*પાલકનું વધુ....»