ગુજરાતી મહેમાનગતિ, ગુજરાતનો વેપારી, ગુજરાતી ગરબા, ગુજરાતી ભોજનઅમદાવાદની મકર સંક્રાતિ અને પતંગ દોરા, સિદી સૈયદ ની જાળિ, આઇ.આઇ.એમ,સુરતનું ઉધીયુ, ઘારી, ખમણ ઢોકળા, દોરા નો માંજો, સુરત નુ જમણ
માતૃભાષાનો આગ્રહ-
સન ૧૯૧૫ના પ્રારંભની વાત છે. દક્ષિણ આફ્રિકાનું કાર્ય પૂરું કરી વિલાયત થઈને મહાત્માજી
હિંદુસ્તાન આવ્યા.?
આપણું શરીર પંચમહાભૂતાત્મા છે. આ પાંચમાંથી એક તત્વ છે જળ. શ્રાવણી વર્ષામાં ઝરમરતા જળમાં જે તાજગી, શીતળતા અને આલ્હાદકતા છે, એ પંચમહાભૂતના બીજા કોઈ તત્વમાં નથી.
પરસેવા દ્વારા પાણી આપણા શરીર અને ત્વચાના તાપમાનને મેંટેન કરી રાખે છે.પાણીને લીધે આપણી શરીર અને ત્વચાની અંદર હાજર રહેલ ટૉક્સિંસ બહાર નીકળી જાય છે.
ત્રણ ચોર હતા. એક રાત્રે ત્રણે ચોરોએ એક ધનવાનને ઘેર ચોરી કરી. ચોરીમાં તેમને ખૂબ ધન હાથ લાગ્યું. તે બધું ધન થેલામાં ભરી ત્રણે ચોર જંગલ તરફ ભાગી ગયા. ત્રણેય
દરેક ગ્રહનાં મૂળ રત્નો હોય છે. પરંતુ કેટલાંક એવાં રત્નો હોય છે કે જેને મૂળભૂત રીતે કોઈ ગ્રહના રત્ન તરીકે ઓળખાવી શકાય નહીં. તેમને મૂળ
એક જ ગાયત્રી મંત્રથી 24 દૈવી શક્તિ એક સાથે સુલભ થાય છે. આ ગાયત્રી મંત્રના 24 અક્ષરો દૈવી શક્તિઅઓના ચોવીસ બીજ છે. ગાયત્રી મંત્રના પ્રત્યક્ષ અક્ષર એક એક દેવતા છે. ગાયત્રી મંત્રનો જાપ કરવાથી
ગાંધીનગરથી નજીક અડાલજ ગામની ઐતિહાસિક વાવનું સ્થાપત્ય, એના કોતરણીવાળા સ્તંભો-ગોખલા વગેરેનાં મનોરમ્ય શિલ્પ આ વાવને કલાના ઉત્કૃષ્ટ નમૂના તરીકે પુરવાર કરે છે. વાવો ગુજરાતના લોકસ્થાપત્યની વિશિષ્ટાઓ
...આ ... આ વખણાય મારા ગુજરાતનું
ગુજરાતી મહેમાનગતિ, ગુજરાતનો વેપારી, ગુજરાતી ગરબા, ગુજરાતી ભોજનઅમદાવાદની મકર સંક્રાતિ અને પતંગ દોરા, સિદી સૈયદ ની જાળિ, આઇ.આઇ.એમ,સુરતનું ઉધીયુ, ઘારી, ખમણ ઢોકળા, દોરા નો માંજો, સુરત નુ જમણ વધુ....»